• બુધવાર, 01 જુલાઈ, 2026

100 ટકા એફડીઆઈ બાદ જનરલ ઈન્સ્યુરન્સ ક્ષેત્રને બહોળો પ્રતિસાદ : ઈરડાઈ

`ગ્રાહક જાગૃતિ કોમિક બૂક'નું અનાવરણ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : કેન્દ્ર સરકાર દ્વારા વીમા ક્ષેત્રને 100 ટકા એફડીઆઈ માટે ખુલ્લું મૂકવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આઈઆરડીએઆઈ (ઈરડાઈ) દ્વારા અત્યાર સુધીમાં બે......