• ગુરુવાર, 05 જૂન, 2025

આઈપીએલની ફાઈનલમાં આમિર ખાન ભોજપુરીમાં કૉમેન્ટરી આપશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાયેલી આઈપીએલની ફાઈનલ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ) વચ્ચે રમાશે. આઈપીએલની ટ્રૉફી કઈ ટીમ જીતશે તે બાબતે ક્રિકેટરસિકોમાં ઉત્સુકતા જોવા મળે છે કેમ કે આ બંનેમાંથી એક પણ ટીમ અગાઉ વિજેતા....