બદલાપુરમાં એન્કાઉન્ટર પ્રકરણ
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : બદલાપુરની શાળામાં જાતીય સતામણીના પ્રકરણના આરોપી અક્ષય શિંદેના કસ્ટોડીયલ મૃત્યુ અંગે પાંચ પોલીસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવવાના સ્પષ્ટ આદેશ છતાં તે નોંધવામાં નિષ્ફળતા બદલ ધૂંઆપૂંઆ મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ અદાલતના અનાદરનો કેસ નોંધવાની......