• ગુરુવાર, 12 જૂન, 2025

રાષ્ટ્રવાદીમાં ભંગાણ પડશે એવું વિચાર્યું નહોતું : શરદ પવાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે, 26 વર્ષ પહેલાં સ્થાપના કરી હતી ત્યારે વિચાર્યું નહોતું પક્ષમાં ભાગલા પડશે. પક્ષમાં 2023માં ભંગાણ પડયુ હતું, 26માં સ્થાપના દિવસે કાર્યકરોને સંબોધતાં એમણે કહ્યું હતું કે, પક્ષ માટે હવે પડકાર છે પણ તમારે હિંમત હાર્યા વગર પક્ષને આગળ લઈ જવાનો.....