• રવિવાર, 18 મે, 2025

ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કસ્તુરીરંગનનું નિધન

બેંગલોર, તા. 25 : ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરીરંગનનું બેંગલોરમાં નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને શુક્રવારે સવારે 10 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ ભર્યા હતા. ઈસરોના પૂર્વ પ્રમુખ મહત્વાકાંક્ષી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ હતા. છેલ્લા અમુક સમયથી કસ્તુરીરંગન ઉમર......