ભારત - પાકિસ્તાન તણાવ વચ્ચે
નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ) : ભારત અને
પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકી હુમલા બાદ શરૂ થયેલા અૉપરેશન સિંદૂર બાદ વધી રહેલા તણાવ
વચ્ચે અનાજ, ખાદ્યતેલ અને ઈંધણનો પૂરતો જથ્થો છે અને આ બફર સ્ટૉકના કારણે ભારત કોઈપણ
પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું.....