• શનિવાર, 17 મે, 2025

દેશમાં અનાજ, કઠોળ અને ઈંધણનો જથ્થો ભરપૂર

ભારત - પાકિસ્તાન તણાવ વચ્ચે 

નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ) : ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકી હુમલા બાદ શરૂ થયેલા અૉપરેશન સિંદૂર બાદ વધી રહેલા તણાવ વચ્ચે અનાજ, ખાદ્યતેલ અને ઈંધણનો પૂરતો જથ્થો છે અને આ બફર સ્ટૉકના કારણે ભારત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું.....