• શનિવાર, 17 મે, 2025

ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, સિયાલકોટ પર ઍર સ્ટ્રાઇક

નવી દિલ્હી, તા. 8 : મોડી રાત્રે પાકિસ્તાને પોત પ્રકાશ્યું અને ભારતના પંજાબ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાત બૉર્ડરે પણ યુદ્ધનો મોરચો ખોલતું હોય એમ ડ્રોન અને મિસાઇલ હુમલા શરૂ કર્યા હતા. સતત જાગૃત ભારતીય સેનાએ ઍર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરીને પાકિસ્તાનના હુમલાને વિફળ બનાવ્યા હતા. ભારતીય એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમની મિસાઇલોથી.....