• ગુરુવાર, 05 જૂન, 2025

આરબીઆઇ વધુ એકવાર વ્યાજદર ઘટાડશે?

નવી દિલ્હી, તા. 2 : સામાન્ય માણસને થોડી કરાહત મળવાની શક્યતાઓ દેખાય છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ચોથી જૂનથી ત્રણ દિવસ માટે યોજિત તેની આર્થિકનીતિ સમિતિની બેઠકમાં વધુ એકવાર રેપોદરમાં ઘટાડો કરી શકે છે. વ્યાજદરમાં 0.25 ટકાના વધુ એક કાપ બાદ તમામ પ્રકારદિ લોન....