ભારત વિરોધી ટોચનો કમાન્ડર મરાયો હોવાની સંભાવના
નવીદિલ્હી, તા.21: ભારત અને મ્યાંમાર સીમાએ
ઉગ્રવાદી ગતિવિધિ વચ્ચે સ્થિતિ ફરી એકવાર તનાવપૂર્ણ થઈ ગઈ છે. દિવાળીની રાતે મ્યાંમારમાં
સ્થિત નગા ઉગ્રવાદી જૂથ એનએસસીએન(કે-વાયએ) નાં ઠેકાણાંઓ ઉપર એક ભીષણ ડ્રોન હુમલો થયો
હતો. અહેવાલો અનુસાર આ ડ્રોન સ્ટ્રાઈક જોરદાર શક્તિશાળી હતી અને તેમાં અનેક…..