• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

કેન્દ્ર સરકારે જળજીવન મિશનનું ભંડોળ રોક્યું

નવી દિલ્હી, તા.4 : કેન્દ્ર સરકારે ગ્રામીણ પરિવારોને નળથી પાણી ઉપલબ્ધ કરાવનારી મુખ્ય યોજના જળજીવન મિશન માટેના ભંડોળને રોકી દીધું છે અને રાજ્યોને કહ્યું છે કે તે બાકી રહેતા કામ પોતાના સંસાધનોથી પૂરાં......