• શુક્રવાર, 31 જુલાઈ, 2026

`કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી અને ભારત વાત નથી કરતું...', યુક્રેનનો આરોપ

ભારતની દરિયા સુરક્ષા અંગે એડવાઇઝરી, વિદેશ મંત્રાલય સામે સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી, તા. 30 : યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર પર `એમવી એએમઆઈઆર-1' નામના જહાજમાં 13 ભારતીય નાવિક ફસાયેલા છે. વિસ્તારમાં રશિયા દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી પરિસ્થિતિ......