• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ઉદ્ધવ ઠાકરે; એકનાથ શિંદેને કલ્યાણ કોર્ટનું તેડું

2009માં લોકસભાની ચૂંટણી પ્રચારનો મામલો 

મુંબઈ, તા. 30 : શિંદે સેના અને ઉદ્ધવ સેના એટલે કે બંને શિવસેનાના અધ્યક્ષો એકનાથ શિંદે અને  ઉદ્ધવ ઠાકરેને કલ્યાણ કોર્ટમાં હાજર રહેવાનું તેડું આવ્યું છે. 2009ની લોકસભાની ચૂંટણી વખતે કલ્યાણ લોકસભા બેઠક સંબંધી......