જો ભાજપ આ પક્ષોને સમજાવવામાં સફળ થાય તો સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીનો આંક મેળવી શકશે
મુંબઈ, તા. 15: દેશની
સંસદીય બેઠકોના માળખાને બદલી નાખનારા સીમાંકન બિલને સંસદમાં પસાર કરાવવા માટે કેન્દ્રની
એનડીએ સરકારે હવે વિપક્ષી છાવણીના મજબૂત પક્ષોને મનાવવા માટે રાજકીય મથામણ તેજ કરી
દીધી....