બૅર્ન, તા. 10 (એજન્સીસ) : દેશની નિકાસને વેગવાન બનાવવાના હેતુથી નવા બજારોમાં નવા પ્રોડક્ટસ રજિસ્ટર કરવામાં ખાસ કરીને એમએસએમઈ નિકાસકારોને ભંડોળ પૂરું પાડી તેમને પ્રોત્સાહન આપતી યોજના ઘડવા સરકાર વિચારી રહેલ છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે અહીં જણાવ્યું.....