• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

રંગકર્મી મીનળ પટેલનાં રંગભૂમિનાં સંસ્મરણો

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા `વ્યાપન સંવાદ : 10' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા રંગકર્મી મીનળ પટેલ પોતાની રંગભૂમિની સફરના અવિસ્મરણીય પડાવો અને રસિક સંસ્મરણો વાગોળશે. આ બેઠકમાં રંગભૂમિના જાણીતા કલાકાર સનત વ્યાસની રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા શ્રોતાઓને નાટક અને રંગભૂમિના અનોખા પાસાઓ વિશે જાણવાનો અવસર મળશે. આ કાર્યક્રમ.....