• ગુરુવાર, 12 જૂન, 2025

કલ્યાણ કોર્ટનો ગરીબ કેદીને છોડી મૂકવાનો આદેશ

મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : હૉમગાર્ડ પર હુમલો કરનારો દોષી પહેલા જ તેની સજા જેલવાસ ભોગવીને પૂરી કરી ચૂક્યો હોવાનું તેમ જ તે અત્યંત ગરીબ હોવાનું ધ્યાનમાં લઇ કલ્યાણ કોર્ટે 38 વર્ષના દોષીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે મારુતિ જગીરામ આત્રામને ફરજ પર રહેલી મહિલા હૉમગાર્ડ પર હુમલો કરવા બદલ દોષી ઠેરવ્યો.....