અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ 12 જૂને અમદાવાદ ઍરપોર્ટ પાસે તૂટી પડી હતી, એમાં મુંબઈના ગોરેગામમાં રહેતાં વિમાનના કો-પાઇલટ કૅપ્ટન ક્લાઇવ કુંદર અને ડોમ્બિવલીમાં રહેતી ફ્લાઈટ અટેન્ડન્ટ રોશની સોનઘરેનાં મૃત્યુ થયાં હતાં. તેમના મૃતદેહ ગુરુવારે અમદાવાદથી મુંબઈ લવાયા બાદ અંતિમક્રિયા......