• મંગળવાર, 22 જુલાઈ, 2025

પીઓપી ગણેશમૂર્તિ ઉપર પ્રતિબંધ માટે કૉંગ્રેસ જવાબદાર : શેલાર

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્ય પ્રધાન આશિષ શેલારે પેણમાં આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું કે પીઓપી ગણેશમૂર્તિ પર પ્રતિબંધ બાબતે આયોજનપૂર્વક ષડ્યંત્ર કરાયું હતું. એમાં તત્કાલીન કૉંગ્રેસ અને વર્તમાનના મહાવિકાસ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ