• મંગળવાર, 22 જુલાઈ, 2025

સોયાતેલમાં નબળાઈથી પામતેલ વાયદામાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 21 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો નોંધાયો હતો. સોયાતેલના નબળા ભાવ અને પામતેલના ભાવ ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ નફા બુકિંગથી વાયદો તૂટયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ