• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ઇથિયોપિયા જ્વાળામુખીની રાખથી મુંબઈમા વાયુપ્રદૂષણ હોવાનું કહી ન શકાય : હાઈ કોર્ટ

દિલ્હીમાં શું પરિસ્થિતિ છે એ વિશે કોઈને જણાવવાની જરૂર ન હોવાનું પણ કહ્યું

મુંબઈ, તા. 27 : મુંબઈ હાઈ કોર્ટે કહ્યું હતું કે મુંબઈમાં વાયુપ્રદૂષણ બદલ ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાને કારણે પ્રસરેલી રાખ જવાબદાર છે એવું કારણ સરકાર આપી શકે એમ નથી, કારણ કે એ પહેલાં જ પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. શહેરમાં વધતા જતા વાયુપ્રદૂષણને લઈને 2023થી કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરવાનું કોર્ટે…..

ઇ-પેપરના નવા શુલ્ક