અમારા પ્રતિનિધિ તરફથી
નાસિક, તા.
27 : શ્રદ્ધા, પવિત્રતા અને અધ્યાત્મનો સંગમ ધરાવતો સિંહસ્થ કુંભમેળો 2027માં નાસિક-ત્ર્યંબકેશ્વર
ખાતે યોજાવાનો છે. આ પ્રસંગે નાસિક-ત્ર્યંબકેશ્વર કુંભમેળા વિકાસ પ્રાધિકરણ દ્વારા
લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિભાગીય કમિશનર અને પ્રાધિકરણના અધ્યક્ષ
ડૉ. પ્રવીણ ગાડમે દેશભરના નાગરિકોને…..