• સોમવાર, 15 જૂન, 2026

પંઢરપુરમાં પીક-અપ વૅન કૂવામાં ખાબકી : આઠનાં મૃત્યુ, છ ગંભીર

ભગવાનના દર્શન કરી પાછા ફરતી વખતે થયો ભીષણ અકસ્માત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલકુના મ્હસવડમાં આજે આઘાતજનક અને મનને સુન્ન કરનારી ઘટના બની હતી. ભગવાન સિદ્ધનાથના દર્શન કરી પાછા ફરી રહેલા ભક્તોની પિક-અપ વૅન તાંદુળવાડી ગામ પાસેના રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભીષણ અકસ્માતમાં બાળકો અને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ