શિવસેનાના `અૉપરેશન ટાઇગર'ની ચર્ચા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 14 : શિવસેના (ઠાકરે)ના કેટલાક સાંસદો પક્ષ છોડશે એવી અટકળો વચ્ચે
આજે યોજાયેલી બેઠકમાં લોકસભાના નવમાંથી ચાર સાંસદો `માતોશ્રી'માં વ્યક્તિગત રીતે હાજર
રહ્યા હતા, જ્યારે ચાર સાંસદો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. શેષ એક સાંસદે પક્ષપ્રમુખ
ઉદ્ધવ ઠાકરે સાથે ફોનમાં વાત કરીને ગેરહાજરીનું કારણ સ્પષ્ટ કર્યું....