• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

દિશા સાલિયન મૃત્યુ કેસની તપાસ સીબીઆઇ કરશે : હાઈ કોર્ટ

12મે માળેથી પડવા છતાં લોહી નહોતું અને માત્ર એક જગ્યાએ ઈજાના નિશાન કેમ?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનનાં મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાના આદેશ મુંબઈ વડી અદાલતે આપ્યા છે. ઉપરાંત વડી અદાલતે પ્રકરણ અંગે વર્ષ સુધી એફઆઈઆર નહીં નોંધવા બદલ મુંબઈ પોલીસનો ઊધડો લેતા નિરીક્ષણ......