• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

નિવૃત્ત ઍરમાર્શલ બન્યા રામમંદિર ટ્રસ્ટના પ્રથમ સીઈઓ

ટ્રસ્ટમાં સદસ્યો પણ નીમાયા

નવી દિલ્હી, તા. 2 : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સીઇઓ તરીકે `ઓપરેશન સિંદૂર'માં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નિવૃત્ત એરમાર્શલ જીતેન્દ્ર.....