• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ઠાકરેના 14 વિધાનસભ્યો નવરાત્રિમાં શિંદેની શિવસેનામાં જોડાવાની ચર્ચા

મુંબઈમાં મેયરપદ માટે શિવસેના ઠાકરેના નગરસેવકોને ફોડશે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 1 : આગામી નવરાત્રિમાં શિવસેના (ઠાકરે)ના 14 વિધાનસભ્યો અને મુંબઈ પાલિકાના કેટલાક નગરસેવકો પક્ષત્યાગ કરીને શિવસેનામાં સામેલ થશે એવી ચર્ચા શરૂ થઈ છે. શિવસેનાના ચૂંટણી ચિન્હ અંગે સર્વોચ્ચ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ