સ્વદેશી અને આત્મનિર્ભર થવાથી આર્થિક તાકાત વધશે
નવી દિલ્હી, તા. 1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર લોકોને સોનું ન ખરીદાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને દેશવાસીઓને 7.8 ટકાનો વિકાસદર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે. વડાપ્રધાને દેશવાસીઓની સંકલ્પ શક્તિ.....