• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

છૂટક તેલના વેચાણને એક વર્ષની મુદત

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વેપારીઓ સાથેની બેઠક બાદ લીધો નિર્ણય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : છૂટક ખાદ્યતેલના વેચાણમાં ભેળસેળ થવાની સૌથી વધુ શક્યતાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ છૂટ તેલના વેચાણ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ખાદ્યતેલના વેપારીઓએ તેલ વેચવાનો પારંપરિક વ્યવસાય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ