• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

શૅરબજારમાં સારા વળતરને નામે દંપતીએ 10 લોકોના રૂા. 46 લાખ પડાવ્યા

મુંબઈ, તા. 1 : મલાડના માલવણીમાં શૅરબજારમાં રોકાણ કરવા પર દર મહિને ત્રણ ટકા વળતર આપવાની લાલચ આપીને 10 લોકો સાથે આશરે રૂ. 46 લાખની છેતરાપિંડી આચરવામાં આવી છે. મામલે માલવણી પોલીસે એક દંપતી વિરુદ્ધ છેતરાપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ