• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

પયુર્ષણમાં શાળામાં કાંદા લસણ બંધ કરવાનું કહેનારા નરેન્દ્ર મહેતાની ક્લબમાં વેચાણ ચાલુ

મનસેએ ભાજપના વિધાનસભ્યની બેવડી ભૂમિકા પર સવાલ કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મીરા-ભાયંદરના ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વમાં તેમની સેવન સ્કવેર એકેડેમી શાળાના વિદ્યાર્થીઓને કાંદા, લસણ, બટાટા અને બીટ ખાવાનું સરક્યુલર બહાર પાડી......