બે લાખ છાત્રને પુસ્તકો ન મળવાની અરજી
નવી દિલ્હી, તા. 26 : દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિગમની બે લાખ છાત્રને પાઠયપુસ્તક ઉપલબ્ધ ન કરાવી શકવા બદલ ઝાટકણી કાઢી છે અને સ્થિતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સરકારની દિલચસ્પી સત્તામાં યથાવત રહેવાની છે અને ધરપકડ...