• ગુરુવાર, 12 જૂન, 2025

વૅકેશનમાં સુરતના સરથાણા નેચર પાર્કની દોઢ લાખ લોકોએ મુલાકાત લીધી

નેચર પાર્ક વૅકેશનમાં સોમવારે પણ ખૂલ્લું રખાયું 

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 10 : આ વર્ષે ઉનાળુ વૅકેશનમાં સુરતના સરથાણા નેચર પાર્કમાં દોઢ લાખ મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા. ગત વર્ષ કરતાં આ વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધી છે. ઉનાળાનું વૅકેશન પડતા જ બાળકો હર્ષો ઉલ્લાસથી રજા માણવા માટે હરવા-ફરવા જવાનું નક્કી કરી દેતા હોય છે. આ વખતે વૅકેશનની રજા દરમિયાન મોટી સંખ્યામાં....