નેચર પાર્ક વૅકેશનમાં સોમવારે પણ ખૂલ્લું રખાયું
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 : આ વર્ષે ઉનાળુ વૅકેશનમાં
સુરતના સરથાણા નેચર પાર્કમાં દોઢ લાખ મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા. ગત વર્ષ કરતાં આ
વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધી છે. ઉનાળાનું વૅકેશન પડતા જ બાળકો હર્ષો ઉલ્લાસથી રજા
માણવા માટે હરવા-ફરવા જવાનું નક્કી કરી દેતા હોય છે. આ વખતે વૅકેશનની રજા દરમિયાન મોટી
સંખ્યામાં....