અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ઍર ઇન્ડિયા દ્વારા એઁક ખુલાસામાં જણાવ્યું હતું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ઉડ્ડાણ બાદ માત્ર 36 સેકન્ડની અંદર જ તૂટી પડનાર ઍર ઇન્ડિયાના વિમાનના જમણા ભાગમાં આવેલા અન્જિનનું માર્ચ મહિનામાં સંપૂર્ણપણે રિપેરિંગ કરવામાં આવ્યું હતું તેમ જ એને બદલવામાં.....