• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

કૉંગ્રેસનું હિંદુ અને ભગવા આતંકવાદનું કાવતરું ધ્વસ્ત : ભાજપ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 31 : વર્ષ 2008માં મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટ કેસના તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતા સ્પેશિયલ એનઆઇએ કોર્ટના ચુકાદાને વધાવવા સાથે જ ભાજપે કહ્યું હતું કે, આ ચુકાદાથી કૉંગ્રેસે હિંદુ...