• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઈલટ નિર્દોષ

નવી દિલ્હી, તા. 7 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, 12 જૂનની અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઈલટને દોષી ઠરાવી શકાય નહીં. કમનસીબ દુર્ઘટનામાં જીવ ખોનારા પૈકીના એક પાઈલટ સુમિત સભરવાલના 91 વર્ષીય પિતા પુષ્કરરાજની અરજી પર સુપ્રીમ કોર્ટે આવી સાંત્વના આપી હતી. આપ મન પર બોજ ન લો, આપના પુત્રની ભૂલ હતી…..