• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

`મરદ કસુંબલ રંગ ચડે' જેવા સર્જનોથી વિખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરાસિંહ જાદવનું નિધન

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 7 :  ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કૃત જોરાવરાસિંહ જાદવનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ….