• સોમવાર, 27 જુલાઈ, 2026

સેનાઓ સજ્જ : પાકને રાજનાથસિંહની ચેતવણી

પાક સાથે વાત થશે તો માત્ર પીઓકે પર

નવી દિલ્હી, તા. 26 : ભારત ઇનોવેશનના માર્ગ શોધે છે, તો પાકિસ્તાન ઘૂસણખોરીના રસ્તા શોધે છે, તેવા પ્રહાર દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ નિમિત્તે કર્યા હતા રાજનાથે રવિવારે.....