સરકારી સ્ટૉકમાંથી ખુલ્લા વેચાણનાં ટેન્ડરની અૉફર શરૂ થતાં ખાંડ જેવી સ્થિતિ નહીં થાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 24 : કેન્દ્ર સરકારે આજે બહાર પાડેલા બે જુદા જુદા જાહેરનામામાં ઘઉં, માળવા ઘઉં તથા ઘઉંના લોટ, મેંદા તથા સોજી જેવા ઘઉંના વિવિધ ઉત્પાદનો ઉપરથી નિકાસના નિયંત્રણો હટાવી લેતાં હવે આ તમામ પેદાશોની મુક્ત નિકાસના.....