§ કેકેઆર સામેની જીત બાદ ધોનીએ સ્વીકાર્યું
કોલકતા તા.8: આ વર્ષે જુલાઇમાં 44 વર્ષનો
થવા જઇ રહેલ મહેન્દ્રસિંહ ધોની હજુ એ નિશ્ચિત કરી શક્યો નથી કે આઇપીએલમાં તે કયારે
નિવૃત્તિ લેશે. ગઇકાલના મેચમાં કોલકતા સામેની જીત બાદ સીએસકે કપ્તાન એમએસ ધોનીએ કહ્યંy
કે હું વર્ષમાં ફકત બે મહિના જ રમું છું. જયારે આઇપીએલ સમાપ્ત થશે. ત્યારે ફરી મારે
6-8 મહિના આકરી.....