• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ભારત-પાકિસ્તાન મૅચ સંકટથી શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને કરોડોનો ફટકો

હોટેલના બુકિંગ રદ થવા લાગ્યા, કોલંબોની ફલાઇટના બુકીંગમાં મંદી

કોલંબો તા. 2: પાકિસ્તાનના ટી-20 વર્લ્ડ કપના ભારત સામેના મેચના બહિષ્કારાના ફેંસલાથી શ્રીલંકાની રાજધાની કોલંબોના પ્રવાસન અને હોટેલ ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. ભારત-પાકિસ્તાનનો ગ્રુપ સ્ટેજનો મેચ 15 ફેબ્રુઆરીએ રવિવારે કોલંબોમાં રમાવાનો છે. જેનો પીસીબીએ બહિષ્કાર જાહેર કર્યોં છે. આથી કોલંબોના પ્રવાસન…