વડા પ્રધાને નૌસૈનિકો સાથે ઊજવી દિવાળી
નવી દિલ્હી, તા.
20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સૈનિકો વચ્ચે દિવાળીની
ઉજવણી કરવામાં આવી હતી. તેમણે આ વખતે ગોવા અને કારવારના તટે આઈએનએસ વિક્રાંત ઉપર તૈનાત
જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો અને જવાનોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ
કહ્યું હતું કે વીરો વચ્ચે દિવાળી ઉજવવી સૌભાગ્યની....