સોમનાથ પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે `સોમનાથ અમૃત મહોત્સવ'માં ઉમંગભેર ઉજવણી
વડા પ્રધાન મોદીએ મહાપૂજા,
કુંભાભિષેક, ધ્વજારોહણ અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
વેરાવળ, તા. 11 : જગવિખ્યાત
સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે યોજાયેલા `સોમનાથ અમૃત મહોત્સવ' પ્રસંગે
વેરાવળ-સોમનાથમાં ચોમેર ઉમંગ અને ઉત્સાહનો માહોલ હતો. સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં
સવારે સૌપ્રથમ યોજાયેલા રોડ શોમાં વડાપ્રધાને ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલી પ્રજાના અપાર
સ્નેહને હર્ષભેર....