• શનિવાર, 04 મે, 2024

હિન્દુસ્તાન યુનિલિવરનો ચોખ્ખો નફો 6 ટકા ઘટી રૂા.  2406 કરોડ થયો 

કંપનીના બોર્ડે પ્રતિ શૅર રૂા.  24નું ડિવિડન્ડ જાહેર કર્યું

મુંબઈ, તા. 24 (એજન્સીસ) : એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવરનો માર્ચ 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 6 ટકા ઘટીને રૂા. 2406 કરોડનો થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 2552 કરોડનો થયો હતો. બજારના સમીક્ષકોએ રૂા. 2462 કરોડનો નફો થવાનો અંદાજ...