• બુધવાર, 08 મે, 2024

પામતેલ વાયદામાં બે દિવસના ઘટાડા પછી વળતો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 26 : મલેશિયન પામતેલ વાયદામાં બે દિવસના ઘટાડા બાદ વળતો સુધારો નોંધાયો હતો. હરીય સોયાતેલ અને ક્રૂડતેલોના ભાવનો ટેકો મળતા વાયદો વધ્યો હતો. જોકે સાપ્તાહિક 0.76 ટકાનો ઘટાડો થયો હતો. શુક્રવારે મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 22 રીંગીટ વધીને 3896ની...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ