અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : ચળકતી ધાતુઓના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા હોવાથી ઝવેરી બજારમાં વેપાર અસ્તવ્યસ્ત થઇ ગયા છે. ઝવેરાત બનાવવા આવનારો વર્ગ ગાયબ થઇ ગયો છે. જોકે તવંગર અને રોકડી કમાણી રળતો ધનિક વર્ગ......
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : ચળકતી ધાતુઓના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા હોવાથી ઝવેરી બજારમાં વેપાર અસ્તવ્યસ્ત થઇ ગયા છે. ઝવેરાત બનાવવા આવનારો વર્ગ ગાયબ થઇ ગયો છે. જોકે તવંગર અને રોકડી કમાણી રળતો ધનિક વર્ગ......