• ગુરુવાર, 09 મે, 2024

બોરીવલી અને કાંદિવલીમાં ગુરુવારે પાણી નહીં મળે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મુંબઈ પાલિકા દ્વારા આર (દક્ષિણ) વૉર્ડમાં મીઠ ચૌકી જંકશનથી મહાવીરનગર જંકશન સુધી 1200 મિ.મી. વ્યાસ ધરાવતી પાઇપલાઇન બદલવા માટે બીજી મેએ રાત્રે દસ વાગ્યાથી ત્રીજી મેએ રાત્રે દસ વાગ્યા સુધી કામ હાથ ધરવામાં આવશે. તેના કારણે બોરીવલી અને કાંદિવલી પરિસરના કેટલાય...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ