અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : મધ્યપ્રદેશમાં કટની જિલ્લામાં કન્હવારા ગામમાં દુર્ગા મૌસીના નામે જાણીતા દુર્ગાબાઈ માજાવરના ઘરમાં હિન્દુઓના નવરાત્રિનો છેલ્લો દિવસ - રામનવમીનો તહેવાર ઊજવાઈ ગયો છે. દુર્ગાબાઈ માજાવર પાડોશના મૈહર ગામમાં પ્રસિદ્ધ મા શારદા મંદિરમાં `દેવીમા'ના વેશમાં સજ્જ...