ત્રણ પોર્ટ ખાતેથી નિકાસ કરી શકાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : સરકારે કાંદાની નિકાસ હળવી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ કાંદાની નિકાસ માટે મંજૂરી આપી છે. આ બાબતે ઈસ્યુ કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ સફેદ કાંદાની નિકાસ ત્રણ પોર્ટ પરથી જ કરી શકાશે. આ પોર્ટમાં ગુજરાતના મુંદ્રા અને પીપાવાવ...