અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સેન્ટ્રલ રેલવેમાં દિવા-મુંબ્રા વચ્ચે 9 જૂનની સવારે સામસામે જઈ રહેલી બે લોકલ ટ્રેનમાંથી ઉતારુઓ પાટા પર પટકાવાની ઘટના બની હતી, જેમાં ચાર લોકોના મૃત્યુ થયાં હતાં. આ બનાવને પગલે રેલવે તંત્રે ઉતારુઓની સલામતિ માટે પગલાં લેવાની શરૂઆત કરી છે. ધસારાના સમયે લોકલના દરવાજા.....