• શુક્રવાર, 01 મે, 2026

થાણેમાં 193 એકર જમીનના ખાનગી વન ટેગ સામે હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

મુંબઈ, તા. 30 : થાણેના માનપાડામાં લગભગ 200 એકર જમીનને `ખાનગી જંગલ' તરીકે સંપાદિત કરવાના નિર્ણયને ઊથલાવીને જમીનમાલિક માટે 100 એકર સુધી જમીન વિકસાવવાનો માર્ગ મોકળો કરતાં બૉમ્બે હાઈ કોર્ટના તાજેતરના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. ન્યાયાધીશ આર.વી......

ઇ-પેપરના નવા શુલ્ક